$100 \, g$ સુક્રોઝ (આણ્વીય દળ $= 342$) ને $1000 \, g$ પાણીમાં ઉમેરવાથી થતો બાષ્પદબાણમાં ઘટાડો શોધો,જો $25 \, ^oC$ તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.8 \, mm \, Hg$ હોય.

  • A
    $1.25 \, mm \, Hg$
  • B
    $0.125 \, mm \, Hg$
  • C
    $1.15 \, mm \, Hg$
  • D
    $0.12 \, mm \, Hg$

Explore More

Similar Questions

પાણીમાં મિથેનોલના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ:

$298 \ K$ તાપમાને,$0.714$ મોલ પ્રવાહી $A$ ને $5.555$ મોલ પ્રવાહી $B$ માં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ $475 \ torr$ છે. સમાન તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $280.7 \ torr$ છે. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $torr$ માં કેટલું હશે?

પ્રવાહીનું બાષ્પ દબાણ શેના પર આધાર રાખે છે?

જો $8 \; g$ બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $114 \; g$ $n$-ઓક્ટેનમાં ઓગાળવામાં આવે જેથી તેનું બાષ્પ દબાણ ઘટીને $80 \%$ થાય,તો દ્રાવ્યનું મોલર દળ ($g \; mol^{-1}$ માં) કેટલું હશે?
આપેલ છે કે $n$-ઓક્ટેનનું મોલર દળ $114 \; g \; mol^{-1}$ છે.

શુદ્ધ $A$ નું બાષ્પ દબાણ $10 \ torr$ છે. જ્યારે $1 \ g$ $B$ ને $20 \ g$ $A$ માં તે જ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ $9 \ torr$ થાય છે. જો $A$ નો અણુભાર $200 \ g/mol$ હોય,તો $B$ નો અણુભાર ............ $amu$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo